કોરોન વાયરસ ની મહામારીને નાથવી હોય તો….
મિત્રો,
હજુ સુધી આ રોગની કોઈ દવા શોધાઈ નથી પરંતુ નિરાશ થશો નહીં, આનો એક જ ઉપાય છે કે આ રોગની ઝપટમાં ના આવી જવાય તે માટે જરૂરી છે એકબીજથી સામાજિક સલામત અંત્તર જાળવો અને બીજો ઉપાય છે કે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવો, જેટલી તમારી ઈમ્યુન કાર્યરત તેટલી આ મહામારીને શરીરમાં પ્રવેશતી રોકી શકાય
મહામારીને જો નાથવી હોય તો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેકટર જનરલના જણાવ્યાનુસાર અનેક વૈજ્ઞાનિકો અને ડૉકટરોના મત પ્રમાણે નીચેના ઉપાયોથી આ રોગને નાથી શકાયઃ
– તમે હ્ંમેશા તમારા ખોરાકમાં ખુબજ પ્રમાણમાં ફ્ળો અને શાકભાજી આરોગો જેમાંથી પુરતા પ્રમાણ્માં વિટામીન્સ અને માઈક્રોન્યુટ્રીઅન્ટ મળે.
- તેમજ ખોરાકમાં Herbs જેવાકે આદુ, લસણનો ઉપયોગ, તુલસી -મરીનો ઉકાળો વિગેરે જે આપણ શરીરની Immune System ને activate કરે છે